________________
૭૨
નિત્યક્રમ (રાત્રિની ભક્તિનો ક્રમઃ સમય કા થી લા)
વંદન તથા પ્રણિપાત સ્તુતિઃ પૃષ્ઠ ૩૮ મંગળાચરણ તથા જિનેશ્વરની વાણી પૃષ્ઠ ૧-૨ વિશ દોહરા-યમનિયમ : પૃષ્ઠ ૬–૧૯ ૨૯. ભક્તિનો ઉપદેશ
(તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી જિનભક્તિ ગ્રહો તકલ્પ અહો ભર્જીને ભગવંત ભવંત લહો ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે, અતિ નિર્ભરતા વણદામ ગ્રહો, ભર્જીને ભગવંત ભવંત લહો. ૨ સમભાવ સદા પરિણામ થશે, જડ મંદ અઘોગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભર્જીને ભગવંત ભવંત લહો ૩ શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહિ એહ સમાન સુમંત્ર કહો, ભર્જીને ભગવંત ભવંત લો. ૪ કરશો ક્ષય કેવળ રાગ કથા, ઘરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા,
નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભર્જીને ભગવંત ભવંત લો. ૫ વિ. સં. ૧૯૪૧
--શ્રીમદ્ રાજચંદ્ર
(૩૦). બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત, સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્. ૧ બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝની રીત, પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ, કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org