________________
નિત્યક્રમ
૨૭. આરતી (૧) જય જય આરતી સદ્ગુરુરાયા,
શ્રીમદ્ રાજચંદ્ર નમું તુજ) પાયા. જય૦ ૧ પહેલી આરતી મિથ્યા ટાળે,
સમ્યજ્ઞાન પ્રકાશ નિહાળે. જય૦ ૨ બીજી આરતી બીજ ઉગાડે, ધંધાતીતપણાને
પમાડે. જય૦ ૩ ત્રીજી આરતી ત્રિકરણ શુદ્ધિ,
થાયે સહેજે નિર્મળ બુદ્ધિ. જય૦૪ ચોથી આરતી અનંત ચતુષ્ટય,
પરિણામે આપે પદ અવ્યય. જય૦ ૫ પંચમી આરતી પંચ સંવરથી,
શુદ્ધ સ્વભાવ સહજ લહે અરથી. જય૦ ૬ શ્રીમદ્ સગુરુરાજ કૃપાએ, સત્ય મુમુક્ષુપણું પ્રગટાયે. જય૦ ૭
આરતી(૨) જય દેવ, જય દેવ, જય પંચ પરમ પદ સ્વામી, પ્રભુ પંચ પરમ પદ સ્વામી, મોહાદિક હણ્યાથી (૨) અનંત ગુણઘામી. જયદેવ ૧ લોકાલોક પ્રકાશક, સૂર્ય પ્રગટ જ્ઞાની, પ્રભુ આરતી કરી જીવ પામે (૨) શિવપદ સુખખાણી. જયદેવ ૨ પહેલી આરતી પ્રભુની, જિજ્ઞાસુ કરતા, પ્રભુ નિજ પદ લક્ષ લહી તે (૨) મિથ્યામતિ હરતા. જયદેવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org