________________
નિત્યક્રમ
૫૭
ઘીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિકયુત ચિત્ત, લાભ ઇષ્ટનો રે ઠંદ્ર અદૃષ્યતા, જન પ્રિયતા હોય નિત્ય ઘ૦૨ નાશ દોષનો રે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સંયોગ, નાશ વૈરનો રે બુદ્ધિ શતંભરા, એ નિષ્પન્નહ યોગ. ઘ૦૩ ચિહ્ન યોગનાં રે જે પરગ્રંથમાં, યોગાચારય દિક, પંચમ દ્રષ્ટિ થકી સવિ જોડીએ, એહવા તેહ ગરિ. ઘ૦૪ છઠ્ઠી દિઠી રે હવે કાંતા કહું, તિહાં તારાવ્ય પ્રકાશ, તત્ત્વ મીમાંસારે વૃઢ હોયે ઘારણા, નહિ અન્ય કૃતવાસ.ઘ૦૫ મન મહિલાનું રે વાહલા ઉપરે, બીજાં કામ કરત, તેમ કૃતઘર્મે રે મન વૃઢ ઘરે, જ્ઞાનાક્ષેપકવંત ઘ૦૬ એહવે જ્ઞાને રે વિઘન નિવારણે, ભોગ નહીં ભવહેત, નવિ ગુણદોષ ન વિષયસ્વરૂપથી,મન ગુણ-અવગુણ ખેત ઘ૦૭ માયા પાણી રે જાણી તેહને, લંઘી જાય અડોલ, સાચું જાણી રે તે બીતો રહે, ન ચલે ડામાડોલ. ઘ૦૮ ભોગતત્ત્વને રે એમ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભોગ, તે એ દ્રષ્ટિ રે ભવસાયર તરે, લહે વળી સુયશ સંયોગ.ઘ૦૯
(ઢાળ સાતમી) સાતમી પ્રભાદ્રષ્ટિ-વિચાર
(એ છિંડી કિહાં રાખી–એ દેશી) અર્કપ્રભા સમ બોઘપ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિઠી, તત્ત્વ તણી પ્રતિપત્તિ જહાં વળી, રોગ નહીં સુખપુઠ્ઠી રે.
ભવિકા, વીર વચન ચિત્ત ઘરીએ. ૧
Jain Education International
For Personal & Private Use Only
For
www.jainelibrary.org