________________
૨૨૮
નિત્યક્રમ
આમણ દુમણ દિવ ટળે રે, ખણ વિણ પૂરે રે આશ; સેવક યશ કહે દીજીએ રે, નિજ પદકમળનો વાસ રે.૨૦૩
(૧૨) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
૨
૩
દીઠો દરિશણ શ્રી પ્રભુજીનો, સાચે રાગે મનશું ભીનો; જસુ રાગે નીરાગી થાયે, તેહની ભક્તિ કોને ન સુહાયે. ૧ પુદ્ગલ આશારાગી અનેરા, તસુ પાસે કુણ ખાયે ફેરા; જસુ ભક્ત નિરભયપદ લહિયે, તેહની સેવામાં થિર રહીએ. ૨ રાગી સેવકથી જે રાચે, બાહ્ય ભક્તિ દેખીને માચે; જસુ ગુણ દાઝે તૃષ્ણા આંચે, તેહનો સુજસ ચતુર કિમ વાંચે. પૂરણ બ્રહ્મ ને પૂર્ણાનંદી, દર્શન જ્ઞાન ચરણ રસ કંદી; સકળ વિભાવ પ્રસંગ અહંદી, તેહ દેવ સમરસ મકરંદી. ૪ તેહની ભક્તિ ભવભય ભાંજે, નિર્ગુણ પિણ ગુણશક્તિ ગાજે; દાસભાવ પ્રભુતાને આપે, અંતરંગ કળિમળ સવિ કાપે. પ અધ્યાતમ સુખકારણ પૂરો, સ્વસ્વભાવ અનુભૂતિ સનૂરો; તસુ ગુણ વળગી ચેતના કીજે, પરમ મહોદય શુદ્ઘ લહીજે. ૬ મુનિસુવ્રતપ્રભુ પ્રભુતા લીના, આતમ સંપત્તિ ભાસન પીના; આણારંગે ચિત્ત ઘરીજે, દેવચંદ્રપદ શીઘ્ર વીજે. ૭
૫
(૧૩) શ્રી ચંદ્રબાહુ જિન સ્તવન
(શ્રી અરનાથ ઉપાસના—એ દેશી) ચંદ્રબાહુજિન સેવના, ભવનાશિની તેહ; પરપરિણતિના પાસને, નિષ્કાસન રહ. ચં૦૧
પુદ્ગલ ભાવ આશંસના, ઉદ્ઘાસન કેતુ; સમ્યગ્દર્શન વાસના, ભાસન ચરણ સમેતુ. ૨૦૨
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International