________________
નિત્યક્રમ
૨૨૩ તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે, મહાવૈદ્ય ગુણયોગ, રોગભવ વારશે. ૫ પ્રભુમુખ ભવ્ય સ્વભાવ, સુણે જો માહરો, તો પામે પ્રમોદ, એહ ચેતન ખરો; થાયે શિવપદ આશ, રાશિ સુખવંદની, સહજ સ્વતંત્ર સ્વરૂપ, ખાણ આનંદની. ૬ વળગ્યા જે પ્રભુનામ, ઘામ તે ગુણતણા, ઘારો ચેતનરામ, એહ થિર વાસના; દેવચંદ્ર જિનચંદ્ર, હૃદય સ્થિર થાપજો, જિન આણાયુત ભક્તિ શક્તિ મુજ આપજો. ૭
(૧૧) શ્રી વઘર જિન સ્તવન શંખ લંછન વજંધર સ્વામી, માતા સરસ્વતી સુત શિવગામી હો,
ભાવે ભવિ વંદો. નરનાથ પદ્મરથ જાયો, વિજયાવતી ચિત્ત સુહાયો હો.ભા. ૧ ખંડ ઘાતકી પશ્ચિમ ભાગે, પ્રભુ ઘર્મ ઘુરંધર જાગે હો ભાવ વચ્છવિજયમાં નયરી સુસીમા, તિહાં થાપ ઘરમની સીમા હો.ભા. ૨ પ્રભુ મનમાં અમે વસવું જેહ, સ્વપે પણ દુર્લભ તેહ હો ભાવ પણ અમમન પ્રભુ જો વસશે તો ઘરમની વેલ ઉલ્લસશે હો.ભા૦૩ સ્વપને પ્રભુમુખ નીરખતાં, અમે પામું સુખ હરખતાં હો ભાવ જેહ સ્વપ્રરહિત કહિયા દેવા તેહથી અમે અધિક કહેવા હો.ભા.૪ મણિ માણિક કનકની કોડી, રાણીમ ઋદ્ધિ રમણી જોડી હોભાવ પ્રભુ દરિશણના સુખ આગે, કહો અધિકે કુણ માગે હો. ભાવ પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org