________________
૨૨૨
નિત્યક્રમ
થિરતાથી થિરતા વાઘે, સાઘક નિજ પ્રભુતા સાથે લાલ;અ પ્રભુગુણને રંગે રમતા, તે પામે અવિચલ સમતા લાલ.અ૦૬ નિજ તેજે જેહ સુતેજા, જે સેવે ઘરી બહુ હેજા લાલ;અ શુદ્વાલંબન જે પ્રભુ ધ્યાવે, તે દેવચંદ્ર પદ પાવે લાલ.અ૦૭
(૧૧) શ્રી વજ્રધર જિન સ્તવન (નદી યમુનાકે તીર—એ દેશી) વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ, જગતારક જગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસક લોકાલોક, તિષે જાણો છતિ, તો પણ વીતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧
હું સ્વરૂપ નિજ છોડી, રમ્યો પર પુદ્ગલે, ઝીલ્યો ઊલટ આણી, વિષય તૃષ્ણાજલે; આસ્રવ બંઘ વિભાવ, કરું રુચિ આપણી, ભૂલ્યો મિથ્યાવાસ, દોષ દઉં પરભણી. ૨ અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા, ન તજું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દૃષ્ટિરાગનો પોષ, તેહ સમકિત ગણું, સ્યાદ્વાદની રીત, ન દેખું નિજપણું. ૩ મન તનુ ચપલ સ્વભાવ, વચન એકાંતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે જે છતા; જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી, દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી. ૪ મહાવિદેહ મઝાર કે, તારક જિનવરુ, શ્રી વજ્રઘર અરિહંત, અનંત ગુણાકરુ;
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org