________________
૨૨૦
નિત્યક્રમ
પુષ્ટ કારણ અરિહંતજી, તારક જ્ઞાયક મુનિચંદ રે; મોચક સર્વ વિભાવથી, ઝીંપાવે મોહ અરીંદ રે.ઝીંઅ૦૭
કામકુંભ સુરમણિ પરે, સહેજે ઉપકારી થાય રે; દેવચંદ્ર સુખકર પ્રભુ, ગુણગેહ અમોહ અમાય રે.ગુઅ૮
(૧૦) શ્રી વિશાલ જિન સ્તવન
ઘાતકી ખંડે હો કે પશ્ચિમ અરઘ ભલો, વિજયા નયરી હો કે વપ્ર તે વિજયતિલો; તિહાં જિન વિચરે હો કે સ્વામી વિશાળ સદા, નિત નિત વંદું હો કે વિમળા અંત મુદ્દા. ૧ નાગ નરેસર હો ભદ્રાએ જાયા હો કે હો કે પ્રત્યક્ષ દેવતરું; ભાનુ લંછન હો કે મિલવા મન તલસે, તસ ગુણ સુણિયા હો કે શ્રવણે અમી વરસે. ૨
કે વંશ
ઉદ્યોતકરુ,
આંખડી દીઘી હો કે જો હોયે મુજ મનને, પાંખડી દીથી હો કે અથવા જો તનને; મનના મનોરથ હો કે તો સવિ તુરત ફળે, તુજ મુખ દેખવા હો કે હરખત હેજ મળે. ૩
આડા ડુંગર હો કે દરિયા નદિય ઘણી, પણ શક્તિ ન તેહવી હો કે આવું તુજ ભણી; તુજ પાય સેવા હો કે સુરવર કોડિ કરે, જો એક આવે હો કે તો મુજ દુઃખ હરે. ૪
અતિ ઘણી રાતી હો કે અગ્નિ મજીઠ સહે,
ઘણશું હણીએ હો કે દેશ વિયોગ લહે;
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org