________________
૨૧૨
સે. ૪
નિત્યક્રમ એક વચન જિન આગમનો લહી,
નિપાવ્યાં નિજ કામ; જિ. એટલે આગમ કારણ સંપજે,
ઢીલ થઈ કિમ આમ. જિ. શ્રીઘરજિન નામે બહુ નિસ્તર્યા,
અલ્પ પ્રયાસે હો જેહ, જિ. મુજ સરિખો એટલે કારણ લહે,
ન તરે કહો કિમ તેહ. જિ. કારણ જોગે સાથે તત્ત્વને,
નવિ સમ ઉપાદાન, જિ. શ્રી જિનરાજ પ્રકાશો મુજ પ્રતે,
તેહનો કોણ નિદાન. જિ. ભાવરોગના વૈદ્ય જિનેશ્વર,
ભાવૌષઘ તુજ ભક્તિ; જિ. દેવચંદ્રને શ્રી અરિહંતનો,
છે આઘાર એ વ્યક્તિ. જિ
સે. ૫
સે. ૬
સ. ૭
(૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન
(ચરણાલી ચામુંડા રણ ચઢે એ દેશી) અનંતવીરજ જિનરાજનો, શુચિ વીરજ પરમ અનંત રે, નિજ આતમ ભાવે પરિણમ્યો, ગુણવૃત્તિ વર્તનવંત રે;
મન મોહ્યું અમારું પ્રભુગુણે. ૧ યદ્યપિ જીવ સહુ સદા, વીર્યગુણ સત્તાવંત રે; પણ કર્મે આવૃત ચલ તથા, બાળ બાઘક ભાવ લહંત રે.મ૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org