________________
૨૦૬
નિત્યક્રમ
દ્રવ્યધર્મ તે હો જોગ સમારવા, વિષયાદિક પરિહાર; આતમશક્તિ હો સ્વભાવ સુધર્મનો, સાઘન હેતુ ઉદાર.સ્વા૦૨ ઉપશમભાવે હો મિશ્ર ક્ષાયિકપણે, જે નિજગુણ પ્રાભાવ; પૂર્ણાવસ્થાને હો નિપજાવતો, સાઘન ધર્મ સ્વભાવ.સ્વા૦૩ સમકિત ગુણથી હો શૈલેશી લગે, આતમ અનુગત ભાવ; સંવર નિર્જરા હો ઉપાદાન હેતુતા, સાઘ્વાલંબન દાવ.સ્વા૦૪
સકલ પ્રદેશે હો કર્મ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ; આતમ ગુણની હો જે સંપૂર્ણતા, સિદ્ઘ સ્વભાવ અનુપ.સ્વા૦૫
અચળ અબાધિત હો જે નિસંગતા, પ૨માતમ ચિદ્રૂપ; આતમ ભોગી હો રમતા નિજ પદે, સિદ્ઘરમણ એ રૂપ.સ્વા૦૬
એહવો ધર્મ હો પ્રભુને નીપન્યો, ભાખ્યો તેહવો ઘર્મ; જે આદરતાં હો ભવિયણ શુચિ હવે, ત્રિવિશ્વ વિદારી કર્મ.સ્વા૦૭
નામ ધર્મ હો ઠવણ ઘર્મ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાળ; ભાવ ધર્મના હો હેતુપણે ભલા, ભાવ વિના સહુ આળ.સ્વા૦૮
શ્રદ્ઘા ભાસન હો તત્ત્વ રમણપણે, કરતાં તન્મય ભાવ; દેવચંદ્ર હો જિનવ૨ પદ સેવતાં, પ્રગટે વસ્તુ સ્વભાવ.સ્વા૦૯
(૬) શ્રી સ્વયંપ્રભ જિન સ્તવન
દેશી પારઘીયાની)
સ્વામી સ્વયંપ્રભ સુંદરુ રે,
મિત્રનૃપતિ કુળ હંસ રે ગુણરસીઆ; માતા સુમંગળા જનમિયો રે,
શશી લંછન સુપ્રશંસ રે મનવસીઆ. ૧
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org