________________
૧૯૨
નિત્યક્રમ શ્રી યશોવિજયજીકૃત વિહરમાનજિનસ્તવન (૨૦)
(૧) શ્રી સીમંધર જિન સ્તવન
(ઈડર આંબા આંબલીએ—એ દેશી) પુષ્કલાવઈ વિજયે જયો રે, નયરી પુંડરિગિણી સાર; શ્રી સીમંઘર સાહિબા રે, રાય શ્રેયાંસ કુમાર,
જિગંદરાય,ઘરજો ઘર્મસનેહ.૧ મોટા નાહના અંતરો રે, ગિરુઆ નવિ દાખંત; શશી દરિશણ સાયર વઘે રે, કેરવવન વિકસંત જિ૦૨ ઠામ કુઠામ નવિ લેખવે રે, જગ વરસંત જલઘાર; કર દોય કુસુમે વાસીએ રે, છાયા સવિ આઘાર.જિ.૩ રાય રંક સરિખા ગણે રે, ઉદ્યોતે શશી સૂર; ગંગાજલ તે બિહુતણો રે, તાપ કરે સવિ દૂર.જિ૦૪ સરિખા સહુને તારવા રે, હિમ તુમે છો મહારાજ; મુજશું અંતર કિમ કરો રે, બાંહ્ય ગ્રહ્યાંની લાજ.જિ૦૫ મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોવે પરમાણ; મુજરો માને સવિ તણો રે, સાહિબ તેહ સુજાણ.જિ૦૬ વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન રુકમિણી કત; વાચક યશ એમ વીનવ્યો રે, ભયભંજન ભગવંત.જિ૦૭
શ્રી યશોવિજયજીકત બીજી ચોવીશી
(૧) શ્રી કષભ જિન સ્તવન
(મેરો પ્રભુ નીકો મેરો પ્રભુ નીકો—એ દેશી) ઋષભ જિનંદા, ઋષભ જિનંદા, તું સાહિબ હું છું તુજ બંદા; તુજશું પ્રીતિ બની મુજ સાચી મુજ મન તુજ ગુણશું રહ્યું માચી.ઋ૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org