________________
૧૯૦
નિત્યક્રમ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક યશ કહે માહરે, તું જીવ-જીવન આઘારો રે. ગિ૦પ
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન
(પછેડાની દેશી) દુર્લભ ભવ લહી દોહિલો રે, કહો તરી એ કવણ ઉપાય રે.
પ્રભુજીને વનવું રે; સમતિ સાચા સાચવું રે, વાલા તે કરણી કિમ થાય રે. પ્ર૧ અશુભ મોહ જો મેટીએ રે, કાંઈ શુભ પ્રભુને જાય રે, પ્ર. નીરાગે પ્રભુ ધ્યાએ રે, કાંઈ તો પિણ રાગ કહાય રે. પ્ર. ૨ નામ ધ્યાતાં જો ધ્યાએ રે, કાંઈ પ્રેમ વિના નવિ તાન રે, પ્ર. મોહ વિકાર જિહાં તિહાં રે, કાંઈ કિમ તરીએ ગુણઘામ રે. પ્ર૦ ૩ મોહ બંઘજ બાંથીઓ રે, કાંઈ બંઘ જહાં નહિ સોય રે, પ્ર કર્મ બંઘ ન કીજીએ રે, કાંઈ કર્મબંઘન ગયે જોય રે. પ્ર. ૪ તેહમાં શો પાડ ચડાવીએ રે, કાંઈ તમે શ્રી મહારાજ રે; પ્ર. વિણ કરણી જો તારશો રે, કાંઈ સાચા શ્રી જિનરાજ રે. પ્રોપ પ્રેમ મગનની ભાવના રે, કાંઈ ભાવ તિહાં ભવનાશ રે; પ્રવ ભાવ તિહાં ભગવંત છે રે, કાંઈ ઉપદિશે આતમ સાસ રે. પ્ર. ૬ પૂરણ ઘટાભંતર ભર્યો રે, કાંઈ અનુભવ અનુહાર રે; પ્ર. આતમ ધ્યાને ઓળખી રે, કાંઈ તરશું ભવનો પાર રે. પ્ર. ૭ વર્ધમાન મુજ વિનતિ રે, કાંઈ માનજો નિશદિશ રે; પ્ર મોહન કહે મનમંદિરે રે. કાંઈ વસિયો તું વિશ્વાવીશ રે. પ્ર. ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org