________________
નિત્યક્રમ
૧૮૯ જિન સેવનથી જ્ઞાનતા, લહે હિતાહિત બોઘોજી, અહિત ત્યાગ હિત આદર, સંયમ તપની શોઘોજી ચો૦૪ અભિનવ કર્મ અગ્રહણતા, જીર્ણ કર્મ અભાવોજી; નિઃકર્મીને અબાઘતા, અવેદન અનાકુલ ભાવોજી ચો૦૫ ભાવરોગના વિગમથી, અચલ અક્ષય નિરાબાઘોજી; પૂર્ણાનંદ દશા લહી, વિલસે સિદ્ધ સમાઘોજી ચો૦૬ શ્રી જિનચંદ્રની સેવા, પ્રગટે પુણ્ય પ્રઘાનોજી; સુમતિસાગર અતિ ઉલ્લસે, સાથુરંગ પ્રભુ ધ્યાનોજી ચો૦૭ સુવિહિત ખરતર ગચ્છવરુ, રાજસાર ઉવઝયોજી; જ્ઞાનઘર્મ પાઠક તણો, શિષ્ય સુજસ સુખદાયોજી ચો૦૮ દીપચંદ્ર પાઠક તણો, શિષ્ય સ્તવે જિનરાજોજી; દેવચંદ્ર પદ સેવતાં, પૂર્ણાનંદ સમાજોજી.ચો૦૯
શ્રી યશોવિજયજીકૃત સ્તવન
(રાગ ઘન્યાશ્રી) ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે. ગિ૦૧ તુમ ગુણગણ ગંગાજલે, હું ઝીલીને નિર્મળ થાઉં રે; અવર ન ઘંઘો આદરું, નિશદિન તોરા ગુણ ગાઉં રે. ગિ૨ ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જલ નવિ પેસે રે, જે માલતી ફૂલે મોહીઆ, તે બાવળ જઈ નવિ બેસે રે. ગિ૦૩ એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાચ્ય ને વળી માચ્યા રે; તે કેમ પરસુર આદરું, જે પરનારી વશ રા રે. ગિ૦૪ ૧. નાહીને. ૨. હરિહરાદિ દેવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org