________________
નિત્યક્રમ
૧૮૭ જેહ અગોચર માનસ વચનને, તેહ અતીન્દ્રિય રૂ૫; અનુભવ મિત્તે રે વ્યક્તિ શક્તિશું, ભાખ્યું તાસ સ્વરૂપ.વી૦૨ નયનિક્ષેપે રે જેહ ન જાણિયે, નવિ જિહાં પ્રસરે પ્રમાણ; શુદ્ધ સ્વરૂપે રે તે બ્રહ્મ દાખવે, કેવળ અનુભવ ભાણ.વી૩ અલખ અગોચર અનુપમ અર્થનો, કોણ કહી જાણે રે ભેદ, સહજ વિશુક્વેરે અનુભવવયણ જે, શાસ્ત્ર તે સઘળોરે ખેદ.વી૪ દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત; કારજ સાઘક બાઘક રહિત છે, અનુભવ મિત્ત વિખ્યાત.વી૦૫ અહો ચતુરાઈ રે અનુભવ મિત્તની, અહો તસ પ્રીતપ્રતીત; અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્રશું રીત.વી૦૬ અનુભવ સંગે રે રંગે પ્રભુ મલ્યા, સફળ ફળ્યા સવિ કાજ; નિજ પદ સંપદ જે તે અનુભવે રે, આનંદઘન મહારાજ.વી૦૭
શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન
(કડખાની દેશી) તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી,
જગતમાં એટલું સુજશ લીજે; દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણો,
દયાનિથિ દીન પર દયા કીજે. તા. ૧ રાગદ્વેષે ભર્યો, મોહ વૈરી નડ્યો,
લોકની રીતિમાં ઘણુંયે રાતો; ક્રોધવશ ઘમઘમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો,
ભમ્યો ભવમાંથી હું વિષયમાતો. તા. ૨ આદર્યું આચરણ, લોક ઉપચારથી,
શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org