________________
૧૭૬
નિત્યક્રમ પ્રેમ કલ્પતરુ છેદિયો રે, ઘરિયો જોગ ઘતૂરમ0 ચતુરાઈરો કુણ કહો રે, ગુરુ મિલિયો જગસૂર. મપ મારું તો એમાં ક્યુંહી નહિ રે, આપ વિચારો રાજ, મ0 રાજસભામાં બેસતાં રે, કિસડી બઘસી લાજ. મ૦ ૬ પ્રેમ કરે જગ જન સહુ રે, નિર્વાહે તે ઓર, મા પ્રીત કરીને છોડી દે રે, તેણું ન ચાલે જોર. મ. ૭ જો મનમાં એહવું હતું રે, નિસપત કરત ન જાણ; મ નિસપત કરીને છાંડતા રે, માણસ હુવે નુકસાન. મ૮ દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વાંછિત પોષ, મા સેવક વાંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ. મ. ૯ સખી કહે એ શામળો રે, હું કહું લક્ષણ સેત; મ0 ઇણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત. મ૦૧૦ રાગીશું રાગી સહુ રે, વૈરાગી ગ્યો રાગ મ0 રાગ વિના કિમ દાખવો રે, મુક્તિ સુંદરી માગ ? મ૦૧૧ એક ગુહ્ય ઘટતું નથી રે, સઘલોઈ જાણે લોક, મ0 અનેકાંતિક ભોગવો રે, બ્રહ્મચારી ગત રોગ. મ૦૧૨ જિણ જોણી” તમને જોઉં રે, તિણ જોણી જોવો રાજ; મ એક વાર મુજને જુઓ રે, તો સીઝે મુજ કાજ. મ૦૧૩ મોહદશા ઘેરી ભાવના રે, ચિત્ત લહે તત્ત્વવિચાર મા વિતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર. મ૦૧૪ સેવક પણ તે આદરે રે, તો રહે સેવક “મામ મ0 આશય સાથે ચાલીએ રે, અહી જ રૂડું કામ. મ૦૧૫ ૧. કોની લાજ-શોભા વઘશે? ૨. સંબંધ. ૩. શ્વેત. ૪. વૃષ્ટિ. પ. લાજ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org