________________
નિત્યક્રમ
૧૭૭. વિવિઘ યોગ ઘરી આદર્યો રે, નેમિનાથ ભરતાર; મ0 ઘારણ પોષણ તારણો રે, નવરસ મુક્તાહાર. મ૦૧૬ કારણરૂપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ; મ0 કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદરાજ. મ૦૧૭
શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન
(પદ્મપ્રભ જિન જઈ અલગા વસ્યા–એ દેશી) નેમિ જિસેસર નિજ કારજ કર્યું, છાંડ્યો સર્વ વિભાવોજી; આતમશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવોજી ને૧ રાજુલ નારી રે તારી મતિ ઘરી, અવલંવ્યા અરિહંતોજી; ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સથે આનંદ અનંતોજી.ને ૨ ઘર્મ અઘર્મ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યોજી; પુદ્ગલ ગ્રહવે રે કર્મ કલંકતા, વાઘે બાળક બાહ્યોજી.ને ૩ રાગી સંગે રે રાગ દશા વધે, થાયે તિણે સંસારો, નીરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવનો પારોજીને ૪ અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આસ્રવ નાચેજી; સંવર વાથે રે સાથે નિર્જરા, આતમભાવ પ્રકાશજી.ને પ નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્ત્વ એકતાનોજી; શુક્લ ધ્યાને રે સાથી સુસિદ્ધતા, લહિયે મુક્તિ નિદાનોજી ને ૬ અગમ અરૂપી રે અલખ અગોચર, પરમાતમ પરમીશોજી, દેવચંદ્ર જિનવરની સેવના, કરતાં વાથે જગીશોજી.ને ૭
------------------ શ્રી યશોવિજયજીકૃત સ્તવન તોરણથી રથ ફેરી ગયા રે હાં,
પશુઆં શિર દેઈ દોષ મેરે વાલમા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org