________________
૧૭૪
નિત્યક્રમ મંગલમાલા લચ્છી વિશાલા, બાલા બહુલે પ્રેમ રંગેજી; શ્રીનયવિજય વિબુઘ પયસેવક, કહે લહીએ સુખપ્રેમ અંગેજી શ્રીપ
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન
(આસારા રે યોગીએ દેશી) આજ નમિ જિનરાજને કહીએ, મીઠે વચને પ્રભુ મન લહીએ રે, સુખકારી સાહેબજી; પ્રભુ છો નીપટ નિસનેહી નગીના, તો હિયડે છું સેવક આથીના રે, સુખકારી સાહેબજી. ૧ સુનજર કરશો તો વરશો વડાઈ,
શું કહેશે પ્રભુને લડાઈ રે; સુ. તમે અમને કરશો મોટા,
કુણ કહેશે પ્રભુ તુમે છોટા રે ? સુત્ર નિઃશંક થઈ શુભ વચન કહેશો,
જગ શોભા અઘિકી લહેશો રે; સુ અમે તો રહ્યા છીએ તુમને રાચી,
રખે આપ રહો મન ખાંચી રે. સુ. એમે તો કિશું અંતર નવિ રાખું,
જે હોવે હૃદય કહી દાખું રે; સુo ગુણી જન આગળ ગુણ કહેવાય,
જે વારે પ્રીત પ્રમાણે થાયે રે. સુ. ૪ વિષઘર ઈશહદયે લપટાણો,
તેહવો અમને મળ્યો છે ટાણો રે; સુ. ૧. કલ્યાણની શ્રેણીઓ. ૨. વિશાળ લક્ષ્મી. ૩. સર્પ. ૪. શંકરની છાતી ઉપર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org