________________
૧૭૨
નિત્યક્રમ શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિઘ ન મિલે રે, કિરિયા કરી નવિ સાધી શકીએ એ વિષવાદ ચિત્ત સઘળે રેષ૦૧૦ તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહીએ રે.ષ૦૧૧
શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન શ્રી નમિ જિનવર સેવ, "ઘનાઘન ઉનમ્યો રે, ઘ૦ દીઠાં મિથ્યારોર, ભવિક ચિત્તથી ગમ્યો રે, ભ૦ શુચિ આચરણા રીતિ, તે અભ્ર વધે વડા રે, તે આતમ પરિણતિ શુદ્ધ, તે વીજ ઝબૂકડા રે. તે વા વાય સુવાય, તે પાવન ભાવના રે, તે ઇંદ્ર ઘનુષ ત્રિક યોગ, તે ભક્તિ ઇકમના રે; તે નિર્મળ પ્રભુ-સ્તવઘોષ, ધ્વનિ ઘનગર્જના રે, ધ્વ તૃષ્ણા ગ્રીષ્મ કાળ, તાપની તર્જના રે. તા. શુભ લેશ્યાની આલિ, તે બગપતિ બની રે, તે શ્રેણી સરોવર હંસ, વસે શુચિ ગુણ મુનિ રે; ૧૦ ચઉગતિ મારગ બંઘ ભવિક જન ઘર રહ્યારે ભ૦ ચેતન સમતા સંગ, રંગમેં ઉમલ્યા રે. ૨૦ સમ્યગૃષ્ટિ મોર, તિહાં હરખે ઘણું રે, તિ દેખી અદ્દભુત રૂપ, પરમ જિનવર તણું રે, ૫૦ પ્રભુગુણનો ઉપદેશ, તે જલધારા વહી રે, તે ઘરમ રુચિ ચિત્તભૂમિ, માંહિ નિશ્ચલ રહી રે. માં
૨
૩
૪
૧. મેહ ૨. મિથ્યાત્વરૂપી દુકાળ. ૩. ગયો. ૪. વાદળાં. ૫. પાઠાં-નિજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org