________________
૧૭૦
નિત્યક્રમ શ્રી મોહનવિજયજીકત સ્તવન
(હો પિયુ પંખીડા–એ દેશી) હો પ્રભુ મુજ પ્યારા, વારા થયા કઈ રીતે જો, ઓળગુઆને આલાલુંબન તાહરો રે લો; હો, ભક્તવચ્છલ ભગવંત જો, આઈ વસો મન મંદિર સાહિબ માહરે રે લો. ૧ હો. ખીણ ન વિસરું તુજ જો, તંબોળીના પત્ર તણી પરે ફેરતો રે લો; હોટ લાગી મુજને તાહરી) માયા જોર જો, દીયરવાસી સુસાહિબ તુમને હેરતો રે લો. ૨ હો તું નિસનેહી જિનરાય છે, એકપખી પ્રીતલડી કિણપર રાખીએ રે લો; હો. અંતરગતિની મહારાજ જો, વાતલડી વિણ સાહિબ કેહને દાખીએ રે લો. ૩ હો અલખરૂપ થઈ આપ જો, જઈ વસ્યો શિવમંદિર માં તું જઈ રે લો; હોટ લાધ્યો તુમારો ભેદ જો, સૂત્ર સિદ્ધાંતગતિને સાહિબ તુમે લડી રે લો. ૪ હો જગજીવન જિનરાય જો, મુનિસુવ્રત જિન મુજરો માનજો માહરો રે લો; હો. પય પ્રણમી જિનરાય જો, ભવ ભવ શરણો સાહિબ સ્વામી તાહરો રે લો. ૫ હો રાખશું હદય મોઝાર જો, આપો શામળીઆ દ્યો પદવી તાહરી રે લો;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org