________________
નિત્યક્રમ
૧૬૭ ભૂત ચતુષ્ક વર્જિત આતમતત્ત, સત્તા અળગી ન ઘટે; અંઘ શકટ જો નજર ન દેખે, તો શું કીજે શકટે મુ૬ એમ અનેક વાદી મત વિભ્રમ, સંકટ પડિયો ન લહે; ચિત્ત સમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત્ત કોઈ ન કહે.મુ. ૭ વળતું જગગુરુ ઈણિપેરે ભાખે, પક્ષપાત સબ ઠંડી; રાગદ્વેષ મોહ પખ વર્જિત, આતમશું રઢ મંડી.મુ. ૮ આતમ ધ્યાન કરે જો કોઉ, સો ફિર ઇણમેં નાવે; વાગજાલ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે મુ૦ ૯ જિણે વિવેક ઘરી એ પખ ગ્રહિયો, તે તત્ત્વજ્ઞાની કહિયે, શ્રી મુનિસુવ્રત કૃપા કરો તો, આનંદઘન પદ લહિયેમુ ૧૦
- શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન (ઓલગડી ઓલગડી સહેલી હો શ્રી શ્રેયાંસની રે–એ દેશી) ઓલગડી તો કીજે શ્રી મુનિસુવ્રત સ્વામીની રે,
જેહથી નિજ પદ સિદ્ધિ કેવલ કેવલ જ્ઞાનાદિક ગુણ ઉલ્લસે રે,
લહીએ સહજ સમૃદ્ધિ. ઓ. ૧ ઉપાદાન ઉપાદાન નિજ પરિણતિ વસ્તુની રે,
પણ કારણ નિમિત્ત આઘીન; પુષ્ટ અપુષ્ટ દુવિઘ તે ઉપદિશ્યો રે,
ગ્રાહક વિધિ આઘીન. ઓ૦ સાધ્ય સાધ્ય ઘર્મ જે માંહી હુવે રે,
તે નિમિત્ત અતિ પુષ્ટ,
૨S.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org