________________
૧૬૬
નિત્યક્રમ
મલ્લિનાથ મહારાજ, મ રાખો આંતરો હો લાલ, મ ઘો દરિશણ દિલ ઘાર, મિટે જ્યું આંતરો હો લાલ. મિ॰ પ મન મંદિર મહારાજ, વિરાજો દિલ મળી હો લાલ, વિ ચંદાતપ જિમ કમળ, હૃદય વિકસે કળી હો લાલ હ રૂપ વિબુધ સુપસાય, કરો અમ રંગ રળી હો લાલ; ક કહે મોહન કવિરાય, સકળ આશા ફળી હો લાલ. સ૦ ૬
(૨૦) શ્રી મુનિસુવ્રત સ્વામી શ્રી આનંદઘનજીકૃત સ્તવન
(રાગ કાફી, આઘા આમ પથારો પૂજ્ય એ દેશી) મુનિસુવ્રત જિનરાય, એક મુજ વિનતિ નિસુણો; આતમતત્ત્વ શું જાણ્યું જગતગુરુ, એહ વિચાર મુજ કહિયો; આતમતત્ત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિ નવિ લહિયો.
મુ૦ ૧
૨
કોઈ અબંધ આતમતત્ત માને, કિરિયા કરતો દીસે; ક્રિયાતણું ફલ કહો કુણ ભોગવે, ઇમ પૂછ્યું ચિત્ત રીસે.મુ૦ ૨ જડ ચેતન એ આતમ એક જ, સ્થાવર જંગમ સરીખો; દુઃખ સુખ જૈસંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરીખો.મુ૦ ૩ એક કહે નિત્ય જ આતમતત્ત, આતમ દરશણ લીનો; કૃત વિનાશ અકૃતાગમ દૂષણ, વિ દેખે મતિહીણો.મુ૦૪ સૌગત મત રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો: બંઘ-મોક્ષ સુખ-દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણો.મુ૦ ૫
૧. કેમ, શી રીતે, ૨. આત્મતત્ત્વ. ૩. એક પ્રકારનો દોષ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org