________________
નિત્યક્રમ
(૨) (જાદવપતિ તોરણ આવ્યા–એ દેશી)
મુજ અરજ સુણો મુજ પ્યારા, સાચી ભક્તિથી કિમ રહો ન્યારા રે સનેહી મોરા, કુંથુ જિણંદ કરુણા કરો.
પદ
હું તો તુમ દશણનો અરથી, ઘટે કિમ કરી શકે કરથી રે; સ૦ થઈ ગિરુઆ એમ જે વિમાસો,
તે તો મુજને હોય છે તમાસો રે. સ૦ કું॰ ૨ લલચાવીને જે કીજે.
કિમ દાસને ચિત્ત પતીજે રે ? સ૦ મોટે કહાવો મોટા,
જિણ તિણ વાતે ન હુવો ખોટા રે. સ૦ કું૦ ૩ મુજ ભાવ મહેલમેં આવો, ઉપશમ રસ પ્યાલો ચખાવો રે; સ૦ સેવકનો તો મન રીઝે,
જો સેવક કારજ સીઝે રે. સકું ૪ મનમેળુ થઈ મન ન મેળો,
કવિ
૧૫૭
ગૃહે આવી મત અવહેલો ; સ૦ તુમે જાણો છો એ કરું લીલા,
પણ અરથી સદ્દહે કે રિસાલા રે. સ૦ કું૦ ૫ પ્રભુચરણ સરોરુહ રહેવું,
ફળપ્રાપ્તિ લહેણ દેવું રે; સ॰
૧
Jain Education International
રૂપ વિબુઘ જયકારી, કહે મોહન જિન બલિહારી રે. સ૦ કું૦૬
For Personal & Private Use Only
www.jainelibrary.org