________________
૧૫૮
નિત્યક્રમ (૧૮) શ્રી અરનાથ સ્વામી
શ્રી આનંદઘનજીકૃત સ્તવન ઘરમ પરમ અરનાથનો, કેમ જાણું ભગવંત રે;
સ્વપર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે. ઘ૦૧ શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમાય એહ વિલાસ રે; પરબડી છાંહડી જેહ પડે, તે પરસમય નિવાસ રે.ઘ૦૨ તારા નક્ષત્ર ગ્રહ ચંદની, જ્યોતિ દિનેશ મઝાર રે; દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ઘાર રે.ઘ૦૩ ભારી પીળો ચીકણો, કનક અનેક તરંગ રે; પર્યાયદ્રષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે.ઘ૦૪ દરશન જ્ઞાન ચરણ થકી, અલખ સ્વરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે. ઘ૦૫ પરમારથ પંથ જે કહે, તે રંજે એક તંત રે; વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે.ઘ૦૬ વ્યવહારે લખે દોહિલા, કાંઈ ન આવે હાથ રે; શુદ્ધ નય થાપના સેવતાં, નવિ રહે દુવિઘા સાથ રે.ઘ૦૭ એકપખી લખી પ્રીતિને, તુમ સાથે જગનાથ રે; કૃપા કરીને રાખજો, ચરણ તળે ગ્રહી હાથ રે.ઘ૦૮ ચક્રી ઘરમ તીરથતણો, તીરથ ફળ તતસાર રે, તીરથ સેવે તે લહે, આનંદઘન નિરઘાર રે. ઘ૦૯
શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન પ્રણમાં શ્રી અરનાથ, શિવપુર સાથ ખરોરી;
ત્રિભુવન જન આઘાર, ભવનિસ્તાર કરોરી. ૧ ૧. તત્ત્વસાર.
Jain Education International
tonal
For Personal & Private Use Only
www.jainelibrary.org