________________
નિત્યક્રમ
૧૫૫ વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામો; ગ્રાહક અવસર બોઘથી રે, કહેવે અર્પિત કામો રે. કું૦૪ શેષ અનર્પિત ઘર્મને રે, સાપેક્ષ શ્રદ્ધાબોઘ; ઉભય રહિત ભાસન હુવે રે, પ્રગટે કેવલ બોથ રે. કું૦૫ છતિ પરિણતિ ગુણવર્તના રે, ભાસન ભોગ આનંદ; સમકાળે પ્રભુ તાહરે રે, રમ્યરમણ ગુણવૃંદો રે. કું૦૬ નિજ ભાવે સીય અસ્તિતા રે, પરનાસ્તિત્વ સ્વભાવ અસ્તિપણે તે નાસ્તિતા રે સીય તે ઉભય સ્વભાવોરે. કું૭ અસ્તિસ્વભાવ જે આપણો રે, રુચિ વૈરાગ્ય સમેત; પ્રભુ સન્મુખ વંદન કરી રે, માગીશ આતમ હેત રે. કું૦૮ અતિ સ્વભાવ રુચિ થઈ રે, ધ્યાતો અતિ સ્વભાવ; દેવચંદ્ર પદ તે લહે રે, પરમાનંદ જમાવો રે. કું૦૯
શ્રી યશોવિજયજીકૃત સ્તવન સાહેલાં હે કુંથ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતો હો લાલ; સા, મુજ મનમંદિરમાંહી, આવે જો અરિબલ જીપતો હો લાલ. ૧ સારા મિટે તો મોહ અંઘાર, અનુભવતેજે જળહળે હો લાલ; સાધૂમકષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચળે હો લાલ. ૨ સારા પાત્ર કરે નહિ હેઠ, સૂરજ તેજે નવિ છીપે હો લાલ; સાવ સર્વ તેજનું તેજ, પહેલાંથી વાઘે પછે હો લાલ. ૩ સાવ જેહ ન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હો લાલ; સાવ જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હો લાલ.૪ ૧. કથંચિત્. ૨. વિજય મેળવતો ૩. છુપાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org