________________
નિત્યક્રમ
૧૪૭ વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશીને તે જ સંબંધે; અણસંબંધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંઘે થા૦૪ દેવ અનેરા તુમથી છોટા, થૈ જગમેં અધિકેરા; યશ કહે ઘર્મ જિનેશ્વર થાશું, દિલ માન્યા હે મેરા થા૦૫
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન (હારે મારા જોબનિયાનો લટકો દહાડા ચાર જજોએ દેશી) હાંરે મારે ઘર્મણિંદશું લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો જિનજીની ઓળગે રે લો; હાંરે મુને થાશે કોઈક સમયે પ્રભુ સુપ્રસન્ન જો, વાતલડી તવ થાશે મારી સવિ વગેરે લો. ૧ હાંરે પ્રભુ, દુર્જનનો ભંભેર્યો મારો નાથ જો, ઓળવશે નહિ ક્યારે કીથી ચાકરી રે લો; હાંરે મારા સ્વામી સરખો કુણ છે દુનિયામાંહિ જો, જઈએ રે જિમ તેહને ઘર આશા કરી રે લો. ૨ હાંરે જસ સેવા સેતી સ્વારથની નહિ સિદ્ધ જો, ઠાલી રે શી કરવી તેહથી ગોઠડી રે લો; હાંરે કાંઈ જૂઠું ખાય તે મીઠાઈને માટે જો, કાંઈ રે પરમારથ વિણ નહિ પ્રીતડી રે લો. ૩ હાંરે પ્રભુ, અંતરજામી જીવન પ્રાણાઘાર જો, વાયો રે નવિ જામ્યો કળિયુગ વાયરો રે લો; હાંરે પ્રભુ, લાયક નાયક ભક્ત-વચ્છલ ભગવંત જો,
વારુ રે ગુણ કેરા સાહિબ સારુ રે લો. ૪ ૧. કષ્ટ(અસ્ત) ૨. સેવાથી. ૩. સિદ્ધિ. ૪. એઠું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org