________________
નિત્યક્રમ
(૧૫) શ્રી ધર્મનાથ સ્વામી શ્રી આનંદઘનજીકૃત સ્તવન (રાગ ગોડી સારંગ. દેશી રસિયાની)
ઘર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત જિનેસ૨; બીજો મનમંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત જિ॰ઘ૦૧ ઘરમ ઘરમ ક૨તો જગસહુ ફિરે, ઘરમ ન જાણે હો મર્મ જિ ઘરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ જિo૦૨
૧૪૪
પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિદ્યાન જિ૦ હૃદય નયણ નિહાળે જગઘણી, મહિમા મેરુ સમાન જિo૦૩
દોડત દોડત દોડત દોડિયો, જેતી મનની રે દોડ જિ॰ પ્રેમ પ્રતીત વિચારો ટૂંકડી, ગુરુગમ લેજો રે જોડ જિo૦૪ એક પખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હુએ સંધિ જિ૰ હું રાગી હું મોઢું દિયો, તું નીરાગી નિરબંઘ જિo૦૫
પરમનિઘાન પ્રગટ મુખ આગળે,જગત ઉલ્લંઘી હો જાય જિ॰ જ્યોતિ વિના જુઓ જગદીશની, અંઘો અંઘ પલાય જિથ૦૬ નિર્મલ ગુણ મણિરોહણ ભૂઘરા, મુનિજન માનસ હંસ જિ૰ ઘન્ય તે નગરી ઘન્ય વેળા ઘડી, માતપિતા કુળ વંશ જિ૰ઘ૦૭ મન મધુકર વર કરજોડી કહે, પદકજ નિકટ નિવાસ જિ૦ ઘનનામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ જિo૦૮
શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન
ઘર્મ જગનાથનો ઘર્મ શુચિ ગાઈએ, આપણો આતમા તેહવો ભાવિયે;
૧. પાઠાં૦ પરવડે, ૨. ચરણકમળ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org