________________
૧૪૨
નિત્યક્રમ શ્રી યશોવિજયજીકૃત સ્તવન
(સાહેલડિયાંએ દેશી) શ્રી અનંત જિનશું કરો, સાહેલડિયાં,
ચોળ મજીઠનો રંગ રે, ગુણવેલડિયાં, સાચો રંગ તે ઘર્મનો સાવ બીજો રંગ પતંગ રે ગુ. ૧ ઘર્મ રંગ જીરણ નહીં સાવ દેહ તે જીરણ થાય રે ગુરુ સોનું તે વિણસે નહીં સાવ ઘાટ ઘડામણ જાય રે ગુ. ૨ ત્રાંબું જે રસવથિયું સાવ તે હોય જાચું હેમ રે ગુરુ ફરી ત્રાંબું તે નવિ હુએ સાવ એહવો જગગુરુ પ્રેમ રે ગુ૦ ૩ ઉત્તમ ગુણ અનુરાગથી સાવ લહીએ ઉત્તમ ઠામ રે ગુરુ ઉત્તમ નિજ મહિમા વધે સાવ દીપે ઉત્તમ ઘામ રે ગુ. ૪ ઉદકબિંદુ સાયર ભળ્યો સા. જિમ હોય અક્ષય અભંગરે ગુરુ વાચક યશ કહે પ્રભુ ગુણે સાવ તિમ મુજ પ્રેમ પ્રસંગરે ગુ. પ
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન
(વીર સુણો મોરી વિનતિ-એ દેશી) અનંત જિણંદશું વિનતિ, મેં તો કીઘી હો ત્રિકરણથી આજ; મિલતાં નિજ સાહેબ ભણી, કુણ આવે હો મૂરખ મન લાજ.અ૦૧ મુખ પંકજ મન મઘુક, રહ્યો લુબ્ધો હો ગુણજ્ઞાને લીન; હરિહર આવળફૂલ જ્યાં, તે દેખ્યાં હો કિમ ચિત્ત હોવે પ્રણ?અ૦૨ ભવ ફરિયો દરિયો તર્યો, પણ કોઈ હો અનુસરિયો ન દ્વિપ; હવે મન પ્રવહણ માહરું, તુમ પદ ભેટે હો મેં રાખ્યું છીપ.અ૦૩ અંતરજામી મિલે થક, ફળે માહરો હો સહી કરીને ભાગ્ય; હવે વાહી જાવા તણો, નથી પ્રભુજી હો કોઈ ઇહાં લાગ.અ૦૪ ૧. ખરેખરું, સાચું. ૨. પ્રીતિવાળું. ૩. ઠગી જવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org