________________
૧૪૦
નિત્યક્રમ
ઉદર-ભરણાદિ નિજ કાજ કરતા થકા,
મોહ નડિયા કલિકાલ રાજે.ઘા૨૦૩ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ,
સાંભળી આદરી કાંઈ રાચો.ઘા૨૦૪ દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે,
કિમ રહે શુદ્ઘ શ્રદ્ઘાન આણો; શુદ્ધ શ્રદ્ઘાન વિષ્ણુ સર્વ કિરિયા કરે, છાર પર લીંપણું તેહ જાણો. ઘા૨૦ ૫ પાપ નહિ કોઈ ઉત્સૂત્રભાષણ જિસ્યો, ઘર્મ નહિ કોઈ જગસૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ઘ ચારિત્ર પરીખો.ઘાર૦૬ સાર સંક્ષેપથી,
એહ ઉપદેશનો
જે નરા ચિત્તમેં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ રાજ પાવે.ઘા૨૦૭
શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન
(દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ–એ દેશી)
મૂતિ હો પ્રભુ, મૂતિ અનંત જિણંદ,
તાહરી હો પ્રભુ, તાહરી મુજ નયણે વસીજી, સમતા હો પ્રભુ, સમતા રસનો કંદ,
સહેજે હો પ્રભુ, સહેજે અનુભવ ૨સ લસીજી. ૧
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International