________________
નિત્યક્રમ
૧૩૯ વિષ્ણુ વરાહ થઈ ઘરે વસુધા, એહવું કોઈક કહે છે જી; તો વરાહ લંછન મિષે પ્રભુને, ચરણ શરણે રહે છે જી. વિ૦૨ લીલા અકળ લલિત પુરુષોત્તમ, શિવવધૂ રસ ભીનોજી; વેદક સ્વામીથી મિલવું સોહીલું, જે કોઈ ટાળે કનોજી. વિ૦૩ પ્રસન્ન થઈ જગનાથ પઘાર્યા, મનમંદિર મુજ સુધર્યોજી; હું નટનવલ વિવિઘગતિ જાણું, ખિણ એક તો લહો મુજરોજી. વિ૦૪ ચોરાશી લખ વેશ હું આણું, કર્મ પ્રતીત પ્રમાણેજી; અનુભવ દાન દીઓ તો વારુ, ચેતન કહો મયાણજી. વિ૦૫ જે પ્રભુભક્તિ વિમુખ નર જગમેં, તે ભ્રમ ભૂલ્યા ભટકેજી, સગત તેહ ન વિગત લહીએ, પૂજાદિકથી ચટકેજી. વિ૦૬ કીજે પ્રસાદ ઉચિત ઠકુરાઈ, સ્વામી અખય ખજાનોજી, રૂપવિબુધનો મોહન પભણે, સેવક વિનતિ મનોજી. વિ૦૭
(૧૪) શ્રી અનંતનાથ સ્વામી
શ્રી આનંદઘનજીકૃત સ્તવન ઘાર તરવારની સોહલી, દોહલી,
ચૌદમા જિનતણી ચરણ સેવા; ઘાર પર નાચતા દેખ બાજીગરા,
સેવના-ઘાર પર ન રહે દેવા.ઘાર૦૧ એક કહે સેવીએ વિવિઘ કિરિયા કરી,
ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડાં,
રડવડે ચાર ગતિમાંહિ લેખે.ઘાર૦ ૨ ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં,
તત્ત્વની વાત કરતાં ન લાજે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org