________________
૧૦૪
નિત્યક્રમ તમે સ્વામી હું સેવાકામી, મુજ સ્વામી નિવાજે, નહિ તો હઠ માંડી માગંતાં, કિશવિઘ સેવક લાજે. પ્યા૦૫
જ્યોતે જ્યોતિ મિલે મન પ્રીછે, કુણ લહેશે કુણ ભજશે, સાચી ભક્તિ તે હંસતણી પરે, ખીર-નીર નય કરશે. પ્રા૦૬ ઓલગ કીથી તે લેખે આવી, ચરણભેટ પ્રભુ દીઘી; રૂપ વિબુઘનો મોહન પભણે, રસના પાવન કીથી. પ્રા૦૭
(૪) શ્રી અભિનંદન સ્વામી - શ્રી આનંદઘનજીકૃત સ્તવન
(આજ નિહજો રે દીસે નાહલો-એ દેશી) અભિનંદનજિન ! દરિશણ તરસીએ, દરિશણ દુર્લભ દેવ; મત મત ભેદ રે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ.અ૦૧ સામાન્ય કરી દરિશણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંઘો કિમ કરે, રવિશશીરૂપ વિલેખ.અ૦૨ હેતુ વિવાદે હો ચિત્ત ઘરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ, આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિષવાદ અ૦૩ ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ; ઘીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ કોઈ ન સાથ.અ૦૪ દરિશણ દરિશણ રટતો જો ફરું, તો રણરોઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન.અ૦૫ તરસ ન આવે તો મરણજીવનતણો, સીઝે જો દરિશણકાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ.અ૬
૧.ક્ષીર-નીરનો ન્યાય કરશે–એને જુદું પાડશે. ૨.માર્ગદર્શક ભોમિયો.૩.ત્રાસ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org