________________
નિત્યકમ
૫
આંખડી અંબુજપાંખડી, અષ્ટમી શશીસમ ભાલ લાલરે; વદન તે શારદ ચંદલો, વાણી અતિવી રસાળ લાલ રે.૪૦૨ લક્ષણ અંગે વિરાજતાં, 'અડદિય સહસ ઉદાર લાલ રે; રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલ રે.૪૦૩ ઇ, ચંદ્ર રવિ ગિરિ તણા ગુણ લઈ ઘડિયું અંગ લાલરે; ભાગ્ય કિહાં થકી આવિયું, અચરિજ એહ ઉનંગ લાલરે જ૦૪ ગુણ સઘળા અંગે કર્યા, દૂર કર્યા વિ દોષ લાલ રે; વાચક યશવિજયે થયો, દેજો સુખનો પોષ લાલ રે.૦૫
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન બાળપણે આપણ સસનેહી, રમતા નવ નવ વેષે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર-નિવેશે.
હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજ. ૧ જો તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તો તમને કઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ કોઈ ન મુક્તિ જાવે
હો પ્રભુજી ! ઓ૦ ૨ સિદ્ધનિવાસ લહે ભવિસિદ્ધિ? તેમાં શો પાડ તમારો ? તો ઉપકાર તમારો લહીએ, અભવ્યસિદ્ધને તારો.
હો પ્રભુજી ! ઓ૦ ૩ નાણરયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાસી; તે માંહેલો એક અંશ જો આપો, તે વાતે સાબાશી.
હો પ્રભુજી ! ઓ૦ ૪ ૧ એક હજાર આઠ (૧૦૦૮) ૨ રૂપ, સૌમ્યતા, પ્રતાપ અને ઘેર્ય. ૩ ભવ્ય જીવો ૪ અભવ્યોને પ લૂંટારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org