________________
૯૨
નિત્યક્રમ
પ્રભુ કરુણાસાગર આપ અહો ! મુજ પામરની પ્રભુ બાંહ્ય ગ્રહો, તુમ સેવા અને સદાય રહો.અહો ! રાજ૦૫ જ્ઞાન દર્શન ચરણ લાયક જાણી, પ્રભુ સહજ સ્વભાવ પ્રગટ મણિ, આપો મને દેવ હો રંક ગણી.અહો ! રાજ૦૬ દિવ્ય જ્ઞાન કળા પ્રભુ અકળ અહો! મુજ પામરથી ન કળાય અહો ! તુમ મુદ્રા દેખી પ્રતીત ભયો.અહો ! રાજ૦૭ તમે મોક્ષમાર્ગ ઉજ્વળ કિયો, કુળ મતાગ્રહાદિ છેદ દિયો, અહો! ભવ્યને કારણે દેહ લિયો.અહો ! રાજ૦૮ અહો! વિષયકષાય અભાવ કિયો, પ્રભુ સહજ સ્વભાવે ઘર્મ લિયો, નિરઉપાધિપદ સહજ ઝહ્યો.અહો ! રાજ૦૯ પરમ શીતળ અનંત દયા તુમમેં, પ્રભુ સ્યાદ્વાદશૈલી તુમ ઘટમેં, તુજ ચરણકમળ સેવા દ્યો મુજને. અહો રાજ૦૧૦ તુમ જ્ઞાનકળા અખંડ પ્રગટી, હું પામર ગુણ શું કહું કથી ? જેન શૈલી પામું હું તુમ થકી. અહો રાજ૧૧ પ્રભુ ચાર ગતિમાં હું ભટક્યો, હવે સ્વામી તુજ ચરણે આવ્યો, મુનદાસ ગુલામ છે તુમ જાયો, અહો!રાજ૦૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org