________________
નિત્યક્રમ
અવશ્ય કર્મને ભેગ છે, ભેગવ અવશેષ રે; તેથી દેહ એક જ ઘારીને, જાણું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય. ૮
–શ્રીમદ્ રાજચંદ્ર
૧. જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યને સ્વભાવ ભિન્ન,
સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર,
અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે, એ અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે,
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા,
નિગ્રંથને પંથ ભવ–અંતને ઉપાય છે. ૨. દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે,
કિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રેગ, શેક, દુઃખ, મૃત્યુ,
દેહને સ્વભાવ જીવ પદમાં જણાય છે; એ જે અનાદિ એકરૂપને મિથ્યાત્વભાવ,
જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
–શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Personale-rivere Use Only
www.jainelibrary.org