________________
પ્રાત:કાળનો
બાહ્ય ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ. મ૦ ૨ ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી-છડે પણ નહિ ઘર્મ, પ્રાણ અર્થે સંકટ પડેછે, જુઓ એ વૃષ્ટિને મર્મ. મ૦ ૩ તત્વશ્રવણ મથુરાદકેજ, ઈહાં હોયે બીજ પ્રહ; ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુભક્તિ અદ્રોહ મ૦ ૪ સૂક્ષ્મબોધ તે પણ ઈહાંજી, સમકિત વિણ નહિ હોય; વેધ સંવેદ્ય પદે કહ્યો છે, તે ન અવેવે જોય. મ૦ ૫ વેદ્ય બંઘશિવ હેતુ છેજી, સંવેદન તસ નાણ; નયનિક્ષેપે અતિ ભલુંજી, વેદ્ય સંવેદ્ય પ્રમાણ. મ૦ ૬ તે પદ ગ્રંથિ વિભેદથીજી, વેહલી પાપ પ્રવૃત્તિ તલેહ પદ ધૃતિ સમીજી, તિહાં હોય અંતે નિવૃત્તિ. મ૦ ૭ એહ થકી વિપરીત છેજી, પદ તે અવેદ્ય સંઘ ભવાભિનંદી જીવનેજી, તે હોય જ અભેવ. મ૮ લેભી કૃપણ દયામણજી, માયી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભર્યોજી, અફલ આરંભ અયાણ. મ૦ ૯ એવા અવગુણવંતનુંજી, પદ છે અવેદ્ય કઠોર, સાધુ સંગ આગમતણાજી, તે જીત્યે ઘુરંધેર. મ. ૧૦ તે જીતે સહેજે ટળેજી, વિષમ કુતર્ક પ્રકાર; દૂર નિકટ હાથી હણેજી, જેમ એ બઠર વિચાર. મ. ૧૧ હું પાપે સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર, આળસુઆ ગુરુ શિષ્યને છે, તે તે વચન પ્રકાર. મ. ૧૨
૧. પાઠાંતર– તે જીતે ધરી જોર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org