SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ રાઘુતા (હરિગીત) ૧. જે અશુભભાવે દોષ કંઈ કીધા વચન, મન, કાથી; ગુરુ સમીપ નિંદા તેની કર તું, ગર્વાં કે માયા તજી, ભાવપ્રાભૂત- ૧૦૬ (હરિગીત) ૨. હંગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગેા ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લેાકને કરવા કર્યા; વિદ્યા ભણ્યા હું વાદ માટે, કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું, શ્રી રત્નાકરપચ્ચીસી : ૯ (કડખાની દેશી) ૩. તાર હા તાર પ્રભુ, મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે; દાસ અવગુણુ ભર્યા, જાણી પાતા તણેા, દયાનિધિ દીન પ૨ દયા કીજે. રાગદ્વેષે ભર્યા, મેહ વૈરી નડચો, લેકની રીતિમાં ઘણુંયે રાતા; ક્રોધવશ ધમધāા, શુદ્ધ ગુણ નવિ રમ્યા, ભર્યેા ભવમાંહી. હું... વિષયમાતા. શ્રીમદ્ દેવચન્દ્ર કૃત મહાવીર સ્વામીનું સ્તવન (દોહરા) ૪. જીરા જુ દેખન મૈં ચલા, ખુશ ન મિલિયા કાઈ; જો દિલ ખાન્ટ આપતા, સુઝ-સા બુરા ન કાઈ. 4. (રાગ–કેદાર-ત્રિતાલ) એ સમ કૌન કુટિલ ખલ કામી. જિનતનુ દિચા તાહિ બિસરાયા, અસા નિસહરામી તા ભરિ ભરિ ઉત્તર વિષયક ધાવ, જૈસે સૂકર થામી; હરિજન છાંટ હરિ-વિસુખનકી Jain Education International ૬૧ - . ધ્રા - મહાત્મા કબીરદાસ નિસિદિન ફરત ગુલામી ।। ૧ ।। For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy