SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ હતા ખાસ એક ભગવાન સે, તન-મન-ધન કો ન છોડ દિયા. નામ-જ૫ન કર્યો છે. દિયા. આવા અનેક ભક્ત-સંતેએ પિતાના સર્વસ્વનું પ્રભુ-ગુરુને સમર્પણ કરી પિતાનું જીવન ધન્ય અને કૃતકૃત્ય બનાવ્યું છે. નમન છે તેમની શ્રદ્ધાને! નમન છે તેમના સમર્પણને! (%) નિસ્પૃહતાપૂર્વક નિજદેષકથનઃ પ્રાર્થના એ વ્યાપાર નથી, એ તે છે નિર્મળ પ્રતીક – ભક્તની લઘુતાનું, વિશ્વાસનું અને સમર્પણતાનું. જોકે આ જગતમાં મોટા ભાગના મનુષ્ય તે પિતાની કોઈ ને કઈ પ્રકારની વાંછાને પૂરી કરવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે, પરંતુ અહીં સાક્ષાત્ અધ્યાત્મસાધનામાં તેમની ગણતરી નથી. જેઓએ પ્રર્થનાના રહસ્યને જાણ્યું છે તેઓ આ જીવનમાં પ્રભુ પાસે કોઈ યાચના કરતા નથી અને પરભવમાં પણ કોઈ લૌકિક વૈભવની ઈચ્છા કરતા નથી. ભક્ત સંતેએ તે કહ્યું: (હરિગીત) જચું નહીં સુરવાસ મુનિ નરરાજ પરિજન સાથ, બુધ જાચહું તુવ ભકિત ભવ ભવ દીજિયે શિવનાથ અબ હું ભવ ભવ સ્વામી મેરે, સદા સેવક રહે કરોડ યહ વરદાન માં માફલ જાવન લહૌ • ભક્તિ પૂર્ણતા પામવાને ગ્યા ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું.' આવા નિઃસ્પૃહ ભક્તો જ ભક્તિસાધનાની ચરમ સીમાને પામીને પિતાના જીવનને કૃતકૃત્ય કરે છે. * દર્શનપાઠઃ કવિવર બુધજનકૃત ૪ ભાષાસ્તુતિપાઠઃ શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૨૫૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy