SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કાનનું રક્ષણ કરો અને બેચાને અને આપની ભક્તિમાર્ગની આરાધના (૨) હે પરમાત્મા (અરિહંત) ! આપ કૃપા કરીને આ ભયાનક કુવારૂપ સંસારમાં પડેલા મુજને તેનાથી ઉદ્ધાર કરે. આપ તેમાંથી ઉદ્ધાર કરવા મુજને સમર્થ છે. તેથી હું વારંવાર આપને નિવેદન કરું છું. તમે જ દયાળુ છે, તમે જ પ્રભુ છે. અને તમે જ રક્ષક છે. તેથી મોહરૂપ શત્રુ દ્વારા જેનું માનમર્દન કરવામાં આવ્યું છે એવો હું આપની પાસે પિકારીને કહું છું. આ હું અને તે કર્મરૂપી શત્રુ બન્નેય આપની સામે હાજર છીએ. આમાંથી આપ દુષ્ટને ખેંચીને બહાર ફેંકી દે, કારણ કે સજનનું રક્ષણ કરવું અને દુષ્ટને દંડ દે એ ન્યાયપ્રિય રાજનું કર્તવ્ય હોય છે. શ્રી પવનંદિપંચવિંશતઃ ૨૦-૩-૪ તથા ૯-૨૦ (દોહરો) . (૩) () દાસ કહાવા કઠિન હૈ, મેં દાસના દાસ અબ તે અસા રહું, કિ પાંવ તલકી ઘાસ, () સાહબ તુમ હી દયાલ હે, તુમ લગ મેરી દોરા જેસે કાગ જહાજ, સૂઝત ઔર ને કૌર (૪) સાહબ સો સબ હેત છે, બંદે કછુ નહિં રાઈ તે પવત કરે , પત રાઈ માંહિં, –મહાત્મા કબીરદાસજી (વાસ્તુ છંદ) (૪) મહારાજ શરણાગતપાલ, પતિતઉધારણ દીનદયાલ સુમિરન કરહુ નાય નિજ શીશ, મુજ દુઃખ દૂર કરહુ જગદીશ –શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર ૪૦– શ્રીબનારસીદાસકૃત પદ્યાનુવાદ | (દેહરા) (૫) “હું પામર શું કરી શકું?” એ નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. કેવળ કરુણામૂર્તિ છે, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ચહે પ્રભુછ હાથ, –શ્રીમદ્ રાજચન્દ્રઃ ૨૬૪-૫, ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy