SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય અમારી સંસ્થા તરફથી સાધકને અને સામાન્ય વાચકને ઉપયેગી શિષ્ટ, સંસ્કારી અને આધ્યાત્મિક સાહિત્ય પ્રગટ થાય છે. ઘણા મનુ વાચનનો લાભ લઈ શકે તે હેતુથી ગ્રંથની કિંમત, પડતર કિંમતથી પણ ઓછી રાખીએ છીએ. આજ સુધી લગભગ ૨૫ ગ્રે પ્રગટ થયા છે. આજે ‘ભકિતમાર્ગની આરાધના નામને આ ગ્રંથ મુમુક્ષુઓની સેવામાં રજૂ કરતાં પ્રસન્નતાને અનુભવ કરીએ છીએ. જેમને બાળપણથી જ આધ્યાત્મિક સંસ્કારનો વારસો મળે હત, મધ્ય યુવાવસ્થામાં જ જેઓએ સત્સંગ સ્વાધ્યાયાદિ દ્વારા શાન વૈરાગ્યની ઉપાસના આરંભી હતી; સરળતા, સાદાઈ, સંતાપ, સહનશીલતા, સાધર્મીવાત્સલ્ય, વિનય અને ન્યાયનીતિપૂર્ણ વ્યવહારને જેઓએ જબરોજના જીવનમાં વણી લીધા હતા; દેહમાં રેગાદિથી મટી વેદના ઊપજતાં પણ જેઓની ધર્મભાવના દઢ જ રહી હતી અને આપણે સંસ્થાની સાહિત્ય પ્રકાશન સમિતિનું મુખ્યમંત્રીપદ જેઓએ શોભાવ્યું હતું તેવા સ્નેહ, સેવા, સ્વાર્પણ અને આસ્તિકની મૂર્તિરૂપ રવગીય શ્રી યંતીલાલ પોપટલાલ શાહને, તેઓએ સંથાને આપેલી માનદ અને મહત સેવાઓને ખ્યાલમાં રાખી અત્રે સ્મરણાંજલિ અપીએ છીએ. બાકી તે લેખકથીએ પ્રસ્તાવનામાં ગ્રંથને વિસ્તારથી પરિચય આવે છે, તેથી તે વિષે કાંઈ અધિક ન લખતાં તે પ્રસ્તાવના વાંચી જવાની અમારી સૌને ભલામણ છે. અંતમાં આ ગ્રંથ ભક્ત-સાધકને પોતાના ભાવની શુદ્ધિ સાધવામાં સહાયક થાઓ એ જ પ્રભુ પ્રત્યે પ્રાર્થના. –-પ્રકાશન સમિતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy