SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ભકત અને ભગવાન દર્શાવનારાં, મતમતાંતરને નહીં પિષતાં, સમ્યગ્રપણે શ્રદ્ધા, જ્ઞાન અને સદાચારમાં વૃદ્ધિ થાય તેવા ઉપાયમાં જેડે તેવા વ્યસન, સ્વચ્છેદ, પ્રમાદ આદિ મહાન બાધક કારણોને પરાભવ કરી શાંતરસની સાધનાની વૃદ્ધિ કરનારાં શાસ્ત્રો મુમુક્ષુજનેને પરમ ઉપકારી અને પરમ અવલંબનરૂપ છે. આ કાળમાં આવાં શાસ્ત્રોની વિશેષ ઉપગિતા એ કારણથી છે કે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોને સમાગમ અતિ અતિ દુર્લભ છે. જેઓ માત્ર નામધારી ગુરુઓ જ છે તેમના સંગથી તે ઊલટું સન્માર્ગથી દૂર થવાનું બને અને ધર્મના નામે સંસારભાવ પિલાય, તે કરતાં આવાં શાસ્ત્રોથી પાત્ર જિજ્ઞાસુઓને યોગ્ય માર્ગદર્શનનો લાભ મળી શકે છે. તેથી જ કહ્યું છેઃ | (દેહરા) ૧. આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ વેગ નહિ, ત્યાં આધાર સુપાત્ર, અથવા સદગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ, તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.” શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર-૧૩–૧૪ ૨. શાસ્ત્ર એ પાપરૂપી રેગનું ઔષધ છે, શાસ્ત્ર એ પુણ્ય ઉપાર્જન થવાનું કારણ છે, શાસ્ત્ર એ સર્વ(પદાર્થ)ને જણાવનાર ઉત્તમ ચક્ષુ છે, શાસ્ત્ર એ સર્વ હેતુઓને સિદ્ધ કરનાર સાધન છે, માટે ધમી જીવે નિરંતર શાસ્ત્રમાં યત્ન કરવો શ્રેયસ્કર છે. મેહરૂપી. અંધકારવાળા આ લેકમાં શાયરૂપી પ્રકાશ જ પથપ્રદર્શક છે. શ્રી યંગસારપ્રાકૃત-આચાર્ય શ્રી અમિતગતિ | (દેહરા) ૩, અનુભવ સુખ ઉત્પત્તિ કરત, ભવભ્રમ ધરે ઠાઈ એસી બાની સંતકી, જે ઉર લે છે આઈ. શ્રી રામચરિતમાનસ-સંતમહિમવર્ણન-૨ ૪. શી એની શૈલી! જ્યાં આત્માને વિકારમય થવાને ખતાંશ પણ રહો નથી. શુદ્ધ, સફટિક, ફીણ અને ચન્દ્રથી ઉજજવળ શુકલ યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલાં તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy