SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ભજન-ધૂન-પદ-સપય વેદ ન જાનેં કિતાબ ન જાનું, જાનૂ ન લચ્છન છંદા; તરકવાદ વિવાદ ન જાનું, ન જાનું કવિફંદા...અવધૂ૦૨ જાપ ન જાનું જુવાબ ન જાનૂ, ન જાનું કથવાતા; ભાવ ન જાનું ભગતિ ન જાનૂ, જાનૂન સીરા તાતા..અવધુ ૩ ગ્યાન ન જાનું, વિગ્યાન ન જાનૂ, ન જાનૂ ભજનામા (પદનામા); આનંદઘન પ્રભુકે ઘર દ્વારે, ૨ટન કરૂં ગુણધામા.અવધૂ૦૪ (૫૧), અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે. હે પરમેશ્વર! શુદ્ધાત્મા! મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય! મારા હૃદયમાં આવ. શીલના સ્વામી! મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે જેથી હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને જોગવવાને તે આપ્યું તે હું ના ચાહું. તે નિષ્પાપ, પૂર્ણપવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર. મને પાપરહિત કર. જ્ઞાન, વૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારા પવિત્ર વચનથી મારાં પાપ છે. હે આનંદ! મને આનંદથી ભરપૂર કર. મને તારી તરફ ખેંચ. હે દેવ! મેં તારી આજ્ઞા તેડી છે, તે મારે હવે શું હવાલ થશે? હું પાપમાં મૂડી રહ્યો છું. હું હરઘડી પા૫ના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારું કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પિતા તરફ બેલાવે છે. તારી પવિત્રતા મને દર વખતે ચેતવે છે કે આ પાપમાં તું ના પિસ, માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કર્યું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર. " તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મેહશત્રુના કબજામાંથી મને છેડાવ. હું બાળક છું, માટે દર સમય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy