SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતમાર્ગની આરાધના દસમું અકિંચન કહ્યું ધર્મ અંગ નિજભાવ, તત્વમય દષ્ટિ કરી, કરીએ શુદ્ધ સ્વભાવ છું હું સહજસ્વરૂપી દેહથકી ભિન્ન આત્મા રે, રહી તે લક્ષ સેવે સાધક પદ પરમાત્મા રે. ભવિજન ૧૧ અંગ કહાં દસ ધર્મનાં જિન વચન પરમાણ, તે સમભાવે સેવતાં પામે પદ નિર્વાણ સ્વાતમ કરુણ લાવી તે સૌ જન વિચારીએ રે, નિજપદ અથે તે કહે ધ્યાનવિજય સ્વીકારીએ રે. ભવિજન ૧૨. પ્રકીર્ણ પદો (૪૪) (રાગ લાવણી) પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જે પથ્ય પળાય નહિ; તે તેનું ફળ લેશ ન નામે, ભવ રેગ કરી જાય નહિ. ટેક -પહેલું પચ્ચ અસત્ય ન વદવું, નિંદા કેઈની થાય નહિ, નિજ વખાણ કરવાં નહિ સુણવાં, વ્યસન કશુંય કરાય નહિ. જીવ સકલ આતમ સમ જાની, દિલ કોઈનું દુભવાય નહિ, પરધન પથ્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ. -ભ દઉં કે દુનિતાથી, અંતર અભડાવાય નહિ. પરનારી માતા સમ લેખી, કદી કુદષ્ટિ કરાય નહિ હું પ્રભુને, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસે જાય નહિ.' જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહિ. ૪ -શક્તિ છતાં પરમારથ સ્થળથી, પાછાં પગલાં ભરાય નહિ સ્વાર્થ તણા પણ કામ વિષે, કદી અધર્મને અચરાય નહિ. ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy