________________
ભક્તિમાર્ગની આરાધના મહારકે વકે ભય નિવારે
મહાપૌનકે પુજતે તુ ઉબારે મહાક્રોધકી અગ્નિકે મેઘ-ધારા
મહાભ શૈલેશક વા ભારા. મહામહ અંધેરક જ્ઞાન-ભાને
મહાકર્મ કાંતારકે દૌ પ્રધાન જ્યિ નાગ નાગિન અધલેક સ્વામી
હર્યો માન તૂ દેત્યકે હે અકામી. તુહી કલ્પવૃક્ષ તુહી કામધેન,
તુહી દિવ્ય ચિંતામણિ નાગ એન. પશુ નકકે દુઃખતે તૂ છુડાવે
મહાસ્વર્ગમૈ મુક્તિમૈં તૂ બસાવૈ. ૭ કરે લેહકે હેમ પાષાણુ નામી
રટનામસે ક્યાં ન હ ક્ષગામી કરે સેવા તાકી કરે દેવ સેવા
સુનૈ બૈન સહી લહૈ જ્ઞાન મેવા. જપે જાપ તાકે નહીં પાપ લાગે
ધરે ધ્યાન તાકે સબ દેષ ભાગે બિને તેહિ જાને ધરે ભવ ઘરે તુમ્હારી કૃપાતે સરે કાજ મેરે. ૯
(દેહરા) ગણધર ઇદ્ર ન કર સકે, તમ વિનતી ભગવાન “વાગત પ્રીતિ નિહારકૈ, કીજે આપ સમાન. ૧૦
(૧૭)
(રાગ ધનાશ્રી–તાલ કરવા) સેવે ભવિયાં વિમલ જિનેસર, હુલ્લડ સજજન સંગા જી; એવા પ્રભુનું દરિશન લેવું, તે આલસમાં ગંગા જી. સે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org