________________
૧૩૮
ભકિતમાર્ગની આરાધના ઘડા જે નરકા ફૂટા, પત્તા જે ડારસે ટૂટા, એસી નર જાન જિંદગાની, સમજ મન ચેત અભિમાની –ખલક, ભૂલે મત દેખ તન ગેરા, જગતમેં જીવન થેરા, તો મદ લેભ ચતુરાઈ, રહો નિઃશંક જગમાંહીં.–ખલક કુટુંબ પરિવાર સુત દારા, ઉસી દિન હૈ ગયા ન્યારા, નિલ જબ પ્રાન જાવેગ, કોઈ નહીં કામ આવેગા.–ખલક, સદા મત જાને યહ દેહા, લગાવે રામસે નેહા, કટેરી જમકી તબ ફાંસી, કહે કબીર અવિનાશી—ખલક,
(રાગ કાફ, ત્રિતાલ) રે મન ! મૂરખ જનમ ગવાયે. ટેક કરિ અભિમાન વિષયરસ રાઓ, શ્યામ સરન નહિ આયે–રે મન! યહ સંસાર ફૂલ સેમરકે, સુન્દર દેખિ ભુલાયે, ચાખન લાગે રૂઈ ગઈ ઉડી, હાથ કછુ નહિં આવે.-રે મન ! કહા ભયે અબકે મન સરો, પહિલે નાહિં કમાયે, કહત ‘સૂર’ ભગવંત ભજન બિન, સિર ધુનિધુનિ પછિતાયે.-રે મન!
(ભજનતાલ કવાલી) અબ તે છોડ જગતકી લાલસા રે સુમરો સર્જનહાર–રેક બાલાપન ખેલનમેં યે, જોબન મોહ્યો નાર, બૂઢાપન તન જર્જર હવે, મન તૃષ્ણા વિસ્તાર-અબ તેલ પલપલ છિનછિન ઉમરા જાવે, જેસે અંજલિધાર, ગયા વખત ફિર હાથ ન આવે, કીજે જતન હજાર-અબ તેરા માતપિતા નારી સુત બાંધવ, સ્વારથકા વ્યવહાર, અંતકાલ કઈ સંગ ન જાવે, મનમેં દેખ વિચાર–અબ તેરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org