SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સત-ભક્તોનાં ચરિત્રો ૧૨૩ અવધાનશક્તિ : સાળ વર્ષની વયથી તેમાં અવધાન કરવાની શક્તિ પ્રગટી હતી અને ૮, ૧૨, ૧૬, પર અને છેલ્લે ૧૦૦ અવધાન કરીને શતાવધાની તરીકેની તેની ખ્યાતિ સમસ્ત ભારતમાં વ્યાપ્ત થઈ ગઈ હતી. પરંતુ આ શક્તિને આત્મકલ્યાણની સાધનામાં વિઘ્નરૂપ જાણીને તેઓએ તેને ત્યાગ કર્યાં હતા. ડેવી અલૌકિક નિસ્પૃહતા ! આવી તીવ્ર સ્મરણશક્તિ ઉપરાંત તેઓમાં અતીન્દ્રિય સ્પર્શશક્તિ અને રસાસ્વાદશક્તિ પણ પ્રગટી હતી જેથી જોયા વગર હાથથી જ સ્પર્શ દ્વારા પુસ્તકને એળખી લેતા અને રસાઈના સ્વાદ ચાખ્યા વિના મતાવી દેતા. વિ. સં. ૧૯૪૪માં તેને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થયેા હતા અને પછીનાં બે વર્ષોમાં તેનું અંતરમથન વધતું જતું હતું. આ સમયે તેએ પ્રકાશે છેઃ (દાહરા) લઘુવયથી અદ્ભુત થયા, તત્ત્વજ્ઞાનના બધા એ જ સુચવે એમ કે ગતિ-આગતિ માં શેાધ જે સસ્કાર થવા ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયા, લવશ કા શી ત્યાંય ? (ચોપાઇ) જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સદા મા કલેશ, ઉદાસીનતાને જ્યાં વાસ, સફળ દુઃખના છે ત્યાં નાશ. ‘કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશે। તાપણુ એકાંતથી જેટલા સંસારક્ષય થવાના છે, તેને સામે હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાના નથી.’ વિ. સં. ૧૯૪૭માં તેઓને શુદ્ધ આત્મજ્ઞાનના ઉદય થયે હતા. યથા Jain Education International - ઓગણીસસેને સુડતાલીસે; સમકિત શુદ્ધ પ્રકાશ્યુ રે, શ્રુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યું' રે..ધન્ય For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy