SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સત-ભકતાનાં ચરિત્રો ૧૧૯ શકાય છે. આ ઉપરાંત તેમણે ઇષ્ટદેવને નમસ્કાર, ભક્તિની આવશ્યકતા, મિથ્યાત્વ અને સમ્યક્ત્વના મહિમા, ગૃહવાસનું દુઃખ, ઇન્દ્રિયાનું દાસત્વ, નરક-નિગોદનું દુઃખ, પુણ્યપાપની મહત્તા, ધર્મની ઉપાદેયતા, જ્ઞાનીઅજ્ઞાનીનું ચિંતન, આત્માનુભૂતિનું વિશેષપણું, શુદ્ધ આત્મસ્વરૂપ અને નવતત્ત્વ ઇત્યાદિ વિષયાનું સુંદર વિવેચન કર્યું છે. ભવસાગર પાર કરવાના કવિએ સુંદર ઉપાય અતાવ્યા છે : (સવૈયા ત્રેવીસા) કાઢુકા સાચ કરે મન મૂરખ, સાચ કરે છુ હાથ ન અડે, પૂરવ ક સુભાસુલ સરચિત સે નિચે અપના તલ દેહ. તાહિ નિવારનકા બલવન્ત, તિહુઁ જગમાહિં ન કાઉ લસ હે”, તાતે હિ સાચ તા સમતા ગહિ, જ્યો' સુખ હાઈ જિનંદ કહે છે”. ઉપરના પદથી કવિએ સમતાનું અવલ મન લેવા સૂચવ્યું છે, ને કહ્યું છે કે સમષ્ટિ જ આત્મસ્વરૂપના આસ્વાદ માણી શકે છે. આગમવિલાસ : આ ગ્રંથમાં કવિનાં ૪૬ કાવ્યા છે. તેનું સંકલન તેમના મૃત્યુ ખાદ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહમાં મહુધા સૈદ્ધાન્તિક વિષયાની ચર્ચા હાવાથી તેને ‘આગમવિલાસ’ નામ આપવામાં આવ્યું છે. ભેદવજ્ઞાન કે આત્માનુભવ : કવિની આ એક અનન્ય રચના છે. તેમણે આમાં જીવદ્રવ્ય અને પુદ્ગલાદિ દ્રવ્યાનું વિવેચન કરેલું છે. કવિને અપ્રતિમ શ્રદ્ધા છે કે આત્મતત્ત્વરૂપી ચિંતામણિ પ્રાપ્ત કરતાં સરસ્ત ઇચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. આત્મતત્ત્વ પ્રાપ્ત થતાં વિષયામાંના રસ નષ્ટ થાય છે : મૈં એક શુદ્ધ જ્ઞાની, નિમ ળ સુભાવ જ્ઞાતા, દૃગ સાત ચરત ધારી, થિર ચેતના હમારી, . અમ ચિદાનન્દ પ્યારા, હમ આવસે” નિહારા, ઉપરોક્ત કૃતિઓ ઉપરાંત તેઓશ્રીએ દ્રવ્યસંગ્રહ અને તત્ત્વસાર ગ્રંથાના હિંદ્દી ભાષામાં જે ભાવાનુવાદ કર્યો છે તે www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy