SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સત-ભક્તોનાં ચરિત્રા અત્રે આધ્યાત્મિક દૃષ્ટિને લક્ષમાં રાખીને તેમનાં થાડાં પદાનું વિહંગાવલેાકન કરીએ. સમતાની સાધના : સર્વ પ્રકારની સાધનાનું લક્ષ સમતાભાવને પ્રાપ્ત કરવા તે જ છે. જે કાંઈ જીવનમાં અને તે વિષે હર્ષ–શાક ન કરતાં ( ઝૂલા છંદ ) જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણા ખરખરો ફોક કરવા,.. હું કરું, હું કરુ” એ જ અજ્ઞાનતા, શફ્ટના ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિન્સડાણુ છે સર એણી પેરે, જંગી-જોગેશ્વરા કઈક જાણે. આવી વિચારણા વડે રાગદ્વેષના ભાવાને લ'ખાવવા નહિ પણ પ્રભુ જે કાંઈ કરે છે તે મારા હિતમાં જ છે એવા નિશ્ચળ ભાવ કેળવવેા. જડસ્વરૂપી ખાદ્ય ક્રિયાકલા। કે કરું શાસ્ત્રજ્ઞાન— આ બન્નેમાંથી કોઈ પણ ખરેખર પરમાર્થને સાધી શકતાં નથી. વિવેકપૂર્વકના જીવન દ્વારા, સત્ય પરમાત્મતત્ત્વની ઉપાસના સાચા પ્રેમસહિત કરીને, પાપાચરણરહિત થવાનું છે; અને આ કાર્ય કરે તે જ સાચા વૈષ્ણવ છે-ભક્ત છે-સંત છે. સાંપ્રદાયિક ક્રિયાઓમાં જ ધર્મ માનવે તે પ્રભુભક્તનું લક્ષણ નથી, પણ જીવનશુદ્ધિને અનુસરવું એ જ મુખ્ય ધર્મ છે એમ તેઓનું કહેવું છે; યથા— ( ઝૂલણા છંદ ) (i) જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યા નહી, ત્યાં લગી સાધના સર્વ તૂટી. ...એ છે પુરપચ સહુ પેટ ભરવા તણા આતમાામ પરિભ્રા ન જોયા; ભણે નરસૈયા તે તત્ત્વચિ'તન વિના, રત્નચિતામણિ જન્મ ખાયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy