SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભકતોનાં ચરિત્રો શ્રીમાન આશાધરજીના અનેક સમર્થ શિષ્ય હતા, જેમાં મુખ્યપણે વાદીન્દ્ર વિશાલકીર્તિ, પંડિતવર્ય દેવચન્દ્ર તથા વિનયચન્દ્ર, મહાકવિ મદને પાધ્યાય તથા બિલ્ડણ મંત્રી અને મદનકીર્તિ તથા ઉદયસેન નામના નિગ્રંથ મુનિઓને પણ સમાવેશ થાય છે. આ બધા શિષ્યએ પિતાના ગુરુ પ્રત્યેને અહંભાવ પ્રગટ કરતાં તથા અન્ય દર્શનના વિદ્વાનોએ પણ આ મહાપુરુષની પ્રશંસા કરતાં તેમને “નયવિશ્વચક્ષુ, “પ્રજ્ઞાપુંજ”, “કલિ-કાલિદાસ વગેરે વિશિષ્ટ સન્માનસૂચક શબ્દોથી સંબોધ્યા છે. આવા અનેક ગુણેના ધારક, મૌલિક ચિંતક અને લેખક હોવા ઉપરાંત મહાકવિ શ્રી આશાધરજી એક મહાન શ્રદ્ધાળુ ભક્ત પણ હતા તે તેમની પૂજા અને તીર્થંકરાદિનાં ચરિત્રોનાં વર્ણન ઉપરથી સહેજે જાણી શકાય છે. ૩. [૮] ભક્તિસાહિત્યકાર શ્રીસકલકીર્તિ મધ્યયુગમાં સંસ્કૃત સાહિત્યને પ્રચાર-પ્રસાર કરી, અનેક નવા ગ્રંથની રચના કરી, વિવિધ તીર્થકરે અને પુરાણપુરુષનાં ચરિત્રો લખી, જેમણે જૈનધર્મની ગુજરાત, રાજસ્થાન વગેરે પ્રદેશોમાં ખૂબ પ્રભાવના કરી તે શ્રી સકલકીતિ આચાર્યને સમય વિક્રમ સંવત ૧૪૪૩ થી ૧૪ને મનાય છે. જીવનપરિચયઃ તેઓશ્રીને જન્મ વિ. સં. ૧૪૪૩માં ગુજરાતના અણહિલપુર પાટણમાં થયે હતે. પિતાનું નામ કર્મસિંહ અને માતાનું નામ શેભા હતું. તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને શુભ સ્વપ્ન આવતાં ઉજજવળ પુત્રરત્નની પ્રાપ્તિની આગાહી કરવામા આવી હતી. પુત્રને જન્મ થતાં તેનું નામ પૂર્ણસિંહ રાખવામાં આવ્યું હતું. તેઓનું શરીરસ્વાચ્ય, શરીરસૌષ્ઠવ અને શરીરસૌંદર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy