________________
રહેવાથી તે સંઘ કહેવાય છે, સંઘ એટલે એક સંપી સમુદાય. બાકી આચાર તે સા સાની ગ્યતા પ્રમાણે જુદા હોયજ, છતાં આચારની ભિન્નતા એ કંઈ ખરી ભિન્નતા ગણાય નહિ, પરંતુ અધિકાર અનુસાર તેમાં ચઢતા કમની વિવિધતા છે.
જૈનધર્મ–નીતિ.
નીતિની વ્યાખ્યા. સવાલ- ૭ નીતિ એટલે શું અને તેને ધર્મની સાથે શે
સંબંધ છે ? જવાબ- નીતિ એટલે લાંબા અને ઘણા પાકા અનુભવથી
ઘડવામાં આવેલ જગતમાત્રને કલ્યાણકારી ઉત્તમ માર્ગ. આ માર્ગ બિન તકરારી અને સર્વ પ્રજાઓને પ્રિય હોય છે, તથા સર્વ ધર્મોમાં તે માન્ય હોય છે. નીતિ સત્યધર્મનું ગણિત છે તેમજ ધર્મને પાયે પણ એજ ગણાય છે. કારણકે ધર્મ તે એના પર ચ
ણેલી ઇમારત છે. સવાલ- ૮ નીતિમાન અને અનીતિમાન કાર્ય કયાં અને તે
આપણે કેવી રીતે જાણીએ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org