________________
૮૨
પરીક્ષા પાઠ ૪૪ નીતિની હદ ક્યાં સુધી છે? નીતિના નિયમો કેવા છે? નીતિને ઉદેશ ક્યાં સુધી છે? નીતિનું અવલોકન કયાં સુધી પહોંચે છે? નીતિને ધર્મની હદઉદાહરણ સહિત સમજાવે ? નીતિની મુખ્યત્વે કેવી વલણ છે? ધર્મને પાયે શો છે? ધર્મ કયાં સુખને વધુ વજન આપે છે ? ધર્મમાં નિયમો કેવા છે, ? ધર્મ મુખ્ય પણે શું બેધે છે, ? ધર્મમાં ખાસ ઉપદેશ શું છે ? સદ્દગુણ પરિપૂર્ણ રીતે કયાં પ્રકાશે છે, !
પાઠ ૪૫ નીતિ અને ધર્મ. નીતિ અને ધર્મ એ અરસ પરસ વિરોધી નથી, નીતિના નિયમો ને વધુ ખીલવવા માટે ધર્મની પ્રક્રિયાઓ રચાઈ છે નીતિ વિરૂદ્ધ ધર્મ એ ધર્મ નહિ પણ તે અધર્મજ ગણાય તેમજ ધર્મ વિરૂધ્ધ નીતિ એ દુનીતિ ગણાય છે,
નીતિ–એ દેરેલી હદ વાળી લીટી તે સામાન્ય ધર્મ અને તે આગળ આગળ દોરાતી જઈ તેની અનંતતા ઉપર લઈ જાય ત્યારે સ્વધર્મ થાય છે. અથવા નીતિ, એક સગુણાનું શરીર કે બિબું તૈયાર કરે છે અને ધર્મ તેમાં જીવન મૂકે છે. નીતિ જ્યાં સુધી શ્રધા રહિત હાઈ બુદ્ધિ સાથે સંબંધ ધરાવે છે ધ્યાં સુધી તેમાં સ્વાર્થને અંશ વિશેષ રહે છે, પણ તે જ્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org