________________
૮૦.
પરીક્ષા પાઠ ૪૩. શું નીતિ એ કુદરતી કાયદો છે? નીતિએ ચાલતાં શું મળે છે? નીતિના કાયદાને તેડનારને કેણુ દંડે છે? નીતિના સિદ્ધાંત પિતાની મેળે સિદ્ધાંત થાય તેવા છે કે તેના પુરાવાની જરૂર છે?
પાઠ ૪૪ નીતિ અને ધર્મને મુકાબલે. નીતિની હદ આ લોકમાં સુખી થઈને કેમ રહેવાય ત્યાં સુધીની છે તેના તમામ નિયમ મધ્યમાગી છે. નીતિને સિદ્ધાંત એ છે કે મધ્ય રસ્તે ચાલવું. એવું કહેવાય છે કે –
“ગર સર્વત્ર વર્જયેત તેથી નીતિમાં સાહસ કરીને જોખમી કામ કરવાની મના છે, નીતિને ઉદેશ વ્યવહારની ચેખવટપર છે, નીતિના નિયમેમાં મુખ્ય નિયમ એ છે કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગ એક બીજાને બાધ ન આવે તેમ સાધવા કહ્યું છે કે
अन्योन्यमविरोधेन त्रिवर्गस्यापि साधनं નીતિનું અવલોકન બુદ્ધિગમ્ય તથા યુકિત યુકત બાબતે સુધી પહોંચે છે,
આ રીતે નીતિ સંબંધી ઉંડી તપાસ કરતાં માલમ પડે છે કે નીતિનું વલણ મુખ્યત્વે કરીને સરસ રીતે વ્ય સ્વાર્થ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org