________________
પટ્ટ
ઉત્તમ એવા જિનપથી પડતાં પ્રાણીને ધમમાં પાછે સ્થિર કરવા એ સ્થિરીકરણ નામના છઠ્ઠો દનાચાર છે.
સ્વમિ ધુંએની રૂડે પ્રકારે ભકિત કરવી તથા સ જીવ પર મૈત્રીભાવ રાખવા એ વાત્સલ્ય નામના સાતમા દર્શનાચાર છે.
અન્ય ધર્મવાળા પણ જૈન ધર્મની પ્રશંસા કરે એવાં કાય કરવાં એ પ્રભાવના નામના માઢમેા દશનાચાર સમજવેા.
પરીક્ષા પા૩૦
દર્શનના બે અર્થ કયા કયા ?
દર્શનના આચાર પાળવાના ક્યા આઠ પ્રકાર છે ?
પાડ ૩૧ શ્રી જિનેશ્વરની પુજા ભાગ ૧.
રાગ અને દ્વેષ પ્રાણી માત્રના કટ્ટા શત્રુઓ છે. જે મહાન આત્માઓએ એ શત્રુઓને સંપૂર્ણ રીતે જીત્યા છે તેજ શ્રી જિનેશ્વર ભગવાન છે. શ્રી જિનેશ્વર ભગવાનની ભાવ સહિત પુજા કરતાં માપણામાં પણ રાગદ્વેષને જીતવાનું ખળ-વીય સ્ફુરી આવે છે અને એ સ્ફુરતાં બળ-વીર્યને ગાપવ્યાવિના તેને અનુસરી યથાશકિત આપણા આચાર રાખતા જઈએ તેા
૧
૧ છુપાવ્યા વિના.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org